Gujarat Gyan Guru Quiz (g3q) Questions And Answers | g3q Questions And Answers Pdf
Gujarat Gyan Guru Quiz (g3q) Questions And Answers : G3Q Quiz online quiz 2022 gujarat gayn guru quiz 2022 www.g3q.co. in With the aim of making the students of the state bright, talented and knowledge rich, the students studying in Std-9 to 12 by the Gujarat State Government as well as all the students studying in all the government, grant aided and self-reliant colleges of Gujarat and all the government and private universities of the state and the state  "Gujarat Gyan Guru Quiz (G3Q)" will be organized by the state government for the people under Azadi Ka Amrut Mahotsav.  The purpose of this quiz is to encourage and empower the students and the people of the state through a healthy cognitive competition among them.  The quiz will include information on various community oriented initiatives, development stories, pride stories and public welfare schemes of the Center as well as the state government as well as general knowledge and notable matters.
Gujarat Gyan Guru Quiz (g3q) Questions And Answers | g3q Questions And Answers Pdf
Gujarat Gyan guru quiz 2022 | Gujarat Gyan guru quiz questions | Gujarat Gyan guru quiz competition | Gujarat Gyan guru questions and answers in GujaratiGujarat Gyan guru quiz date | Gujarat Gyan guru quiz 2022 result | Gujarat Gyan guru quiz 2022 registration | Gujarat Gyan guru quiz login | ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ | ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ 2022 | Gujarat Gyan guru quiz question | Gujarat Gyan guru quiz questions answer | Gujarat Gyan guru quiz questions and answers

Entry and Eligibility
GUJARAT GYAN GURU QUIZ (G3Q) organized by Education Department, All students studying from standard 9 to 12 and college, university level and the people of Gujarat in other categories can also participate.
There will be no registration fees.

Objectives of the GUJARAT GYAN GURU QUIZ (G3Q)
. An activity that combines education, fun and competition
. It has been designed keeping in mind to inculcate informal and learning.
. it also adds significant educational value to each student's education.
. The quiz is more inclusive, as students from all across state can participate irrespective of location, board, medium of education or gender.
. The vision of GUJARAT GYAN GURU QUIZ (G3Q) is to provide an intensified impetus towards enthusiasm in students.
. It will improve and promote participation, knowledge and awareness

Gujarat gayn guru quiz 2022
નમસ્કાર મિત્રો 
CurrentGujarat.net ના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે  ગુજરાત સરકાર દ્વારા ( G3Q - Quiz) નું આયોજન કરવામાં આવેલ છે તો સૌ વિદ્યાર્થી સરળતાથી ક્વિઝ ટેસ્ટ આપી શકે તે માટે સુપર ફાસ્ટ લિંક તૈયાર કરવામાં આવી છે જેમાં તમે દર અઠવાડિયે ઝડપથી ક્વિઝ આપી શકશો 

G3Q માં પૂછાતા પ્રશ્નો જોવા માટે નીચે આપેલ સ્ટેપ અનુસરો:
  • સૌ પ્રથમ G3Q.co.in ની વેબસાઈટ ખોલો અથવા અહીં ક્લિક કરો.
  • ત્યારબાદ મેનુ માંથી Today’s Quiz Bank પર ક્લિક કરો.
  • તમારી સામે નવું પેજ ખુલે તેમાં શૈક્ષણિક પ્રકાર અને ક્વિઝ માધ્યમ પસંદ કરો.
  • હવે, Search બટન પર ક્લિક કરો એટલે તમારી સામે આજે ક્વિઝ માં પૂછાવાના છે તે બધા પ્રશ્નો આવી જશે.
દર રવિવાર થી શુક્રવાર સુધી ક્વિઝ આપી શકશો 
અઠવાયામાં એક વખત ક્વિઝ આપી શકશો 
શનિવારે વિજેતાના લિસ્ટ  જાહેર કરવામાં આવશે 

ક્વિઝ - ૧ ( પ્રથમ અઠવાડિયું )
  • તારીખ - ૧૦ જુલાઈ થી ૧૫ જુલાઈ
  • સમય - સવારે ૮:૦૦ થી સાંજે ૬:૦૦ સુધી
  • કુલ ગુણ  - ૨૦ 

સૌપ્રથમ યુઝરનામ અને પાસવર્ડ નાખો
       ● કેપ્ચા કોડ નાખી  લોગીન કરો
       ● ક્વિઝ continue  પર ક્લિક કરો 
       ● ક્વિઝ શરૂ કરો (Start Quiz) 
    Gujarat Gyan Guru Quiz (g3q) Questions And Answers | g3q Questions And Answers Pdf
Gujarat Gyan Guru Quiz (g3q) Questions And Answers | g3q Questions And Answers Pdf
આ પ્રશ્નો School માટે છે. તેના જવાબ આપેલ છે.
1. પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજનાથી ખેડૂત પરિવારને વાર્ષિક કેટલી સહાય પ્રાપ્ત થાય છે ?
 જવાબ :

2. ગુજરાત સરકારની સોઇલ હેલ્થ કાર્ડ યોજનાથી ખેડૂતોને કયો લાભ થયો છે ?
જવાબ :

3. કયું પોર્ટલ ખેડૂતો માટે વરદાનરૂપ સાબિત થયું છે?
જવાબ :

4. ગુજરાતમાં છેલ્લાં 20 વર્ષમાં ચેકડેમની સંખ્યા 3500થી વધીને કેટલી થઇ?
જવાબ :

5. છેલ્લાં 20 વર્ષમાં ગુજરાતમાં બાંધવામાં આવેલ કેનાલ નેટવર્કની લંબાઈ કેટલી છે?
જવાબ :

6. કયા કાર્ડથી ખેડૂતો પોતાની જમીન માટે શ્રેષ્ઠ પાક જાણતા થયા?
જવાબ :

7. ખેતીના સંદર્ભમાં PMKSY નું પૂરું નામ શું છે?
જવાબ :

8. ગુજરાત સરકારે શ્રમિકો માટે કઈ વેબસાઈટ શુરુ કરી છે જેના પર નોંધણી કરાવીને વિનામૂલ્યે શ્રમ કાર્ડ મેળવી શકે છે ?
જવાબ :

9. બાળવિકાસ પર અભ્યાસક્રમો આપવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ વિશેષ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી?
જવાબ :

10. પ્રાથમિક શિક્ષણની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવા અને શિક્ષકો અને શાળાઓને ગ્રેડ આપવા માટે ગુજરાતની ગવર્નમેન્ટ દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવે છે?
જવાબ :

11. કુટિર જ્યોતિ કાર્યક્રમનો હેતુ કયા પરિવારોના વીજળીકરણને વેગ આપવાનો છે ?
જવાબ :

12. કઈ યોજના હેઠળ આર્થિક રીતે ગરીબ પરિવારો માટે મફત મીટર કનેક્શન આપવામાં આવે છે?
જવાબ :

13. કઈ યોજના ખેડૂતો અને ગ્રામીણ પરિવારોને ચોવીસ કલાક વીજ પુરવઠો પૂરો પાડે છે ?
જવાબ :

14. સૂર્ય ગુજરાત સોલાર રૂફ ટોપ યોજના’ની જાહેરાત કોણે કરી ?
જવાબ :

15. ૨૦૨૨ સુધીમાં રિન્યુએબલ એનર્જી માટે ભારત સરકારનું લક્ષ્ય શું છે?
જવાબ :

16. કઈ યોજનામાં ખેડૂતો ખેતરોમાં સોલાર પેનલ્સનો ઉપયોગ કરીને પોતાની વીજળી ઉત્પન્ન કરશે અને આવક બમણી કરી શકશે ?
જવાબ :

17. જ્યોતિ ગ્રામોદ્યોગ યોજના’ના અરજદાર માટે વયમર્યાદા કેટલી?
જવાબ :

18. જુલાઈ-2022 સુધી પ્રધાનમંત્રી જનધન યોજનાના (PMJDY) લાભાર્થીઓની સંખ્યા કેટલી છે ?
જવાબ :

19. લક્ષિત જાહેર વિતરણ વ્‍યવસ્‍થા યોજના’ હેઠળ ગરીબ કુટુંબોની શેની સલામતી ઉ૫ર વધુ ભાર મૂકવામાં આવેલ છે ?
જવાબ :

20. ગુજરાત રાજ્યના ગરીબ કુટુંબો પૈકી અતિ ગરીબ કુટુંબોને કઇ યોજના હેઠળ સમાવવામાં આવે છે ?
જવાબ :

21. ગુજરાત રાજ્યના શહેરી વિસ્‍તાર માટે દર કેટલી વસ્‍તીએ એક વાજબી ભાવની દુકાન ઉ૫લબ્‍ધ થાય છે ?
જવાબ :

22. પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર’ શબ્દનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે ?
જવાબ :

23. કઈ વ્‍યવસ્‍થા હેઠળ ગુજરાત રાજયના ગરીબોને અન્‍ન સલામતી માટે ભારત સરકાર ઘઉં અને ચોખાની ફાળવણી કરે છે ?
જવાબ :

24. ગુજરાત સરકાર દ્વારા જન્‍માષ્‍ટમી તથા દિવાળીના તહેવારો દરમ્‍યાન કયા કાર્ડ ધારકોને પ્રતિ કાર્ડ એક લિટર તેલ રાહતદરે વિતરણ કરવામાં છે ?
જવાબ :

25. અંત્યોદય અન્ન યોજના’ (AAY) હેઠળ અતિગરીબ કુટુંબોને ચોખા કેટલા રાહતદરે આપવામાં આવે છે ?
જવાબ :

26. અંત્યોદય અન્ન યોજના’ (AAY) હેઠળ અતિગરીબ કુટુંબોને કાર્ડદીઠ કુલ કેટલાં કિલોગ્રામ અનાજ આપવામાં આવે છે ?
જવાબ :

27. મા અન્નપુર્ણા યોજના’ હેઠળ કોને લાભ આપવામાં છે ?
જવાબ :

28. અન્ન બ્રહ્મ યોજના’ હેઠળ કેટલાં મહિના માટે અનાજ મફત આપવામાં આવે છે ?
જવાબ :

29. ધોળાવીરા દેશનું કયા નંબરનું વિશ્વ વિરાસત શહેર બન્યું છે ?
જવાબ :

30. ભારતીય રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલી કેટલાં રૂપિયાની ચલણી નોટમાં ‘સાંચીના સ્તૂપ’ની છબી દર્શાવી છે ?
જવાબ :

31. વન્ય પશુ દ્વારા મનુષ્યનું મૃત્યુ થાય તેવા કિસ્સામાં ગુજરાત સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે ?
જવાબ :

32. ગુજરાત સરકાર દ્વારા ક્લાઈમેટ ચેન્જ વિભાગની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
જવાબ :

33. કયું રાજ્ય ભારતનું પ્રથમ અને એકમાત્ર રાજ્ય છે જેણે ક્લાઈમેટ ચેન્જ માટે સ્વતંત્ર વિભાગની સ્થાપના કરી છે ?
જવાબ :

34. ગુજરાત રાજ્યની સૌર ઊર્જા નીતિ કયા વર્ષમાં રજૂ કરવામાં આવી હતી ?
જવાબ :

35. કયા કાર્યક્રમનો હેતુ ગ્રામ્ય સ્તરે ઈ-ગ્રામ કેન્દ્ર દ્વારા, જિલ્લા અને તાલુકા સ્તરની સરકારી સેવાઓ પૂરી પાડવાનો છે ?
જવાબ :

36. દિવ્યાંગોનું સશક્તિકરણ સરકારની કઈ સેવાઓમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે ?
જવાબ :

37. ભારતીય નાગરિક પોતાના પ્રશ્નની સીધી રજૂઆત પ્રધાનમંત્રી સાથે દૂરદર્શન અને રેડિયો દ્વારા ક્યા કાર્યક્રમમાં કરી શકે છે ?
જવાબ :

38. ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?
જવાબ :

39. NAMO’ યોજના હેઠળ શેનું વિતરણ કરવામાં આવે છે ?
જવાબ :

40. NAMO’ ટેબ્લેટનું પૂરું નામ શું છે ?
જવાબ :

41. SSIP’નું પુરુ નામ શું છે ?
જવાબ :

42. કઈ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સરહદી વિસ્તારમાં રહેતા લોકોની જીવનશૈલી સુધારવા માટે છે?
જવાબ :

43. વીર મેઘમાયા બલિદાન’ પુરસ્કાર ક્યા દિવસે એનાયત કરવામાં આવે છે?
જવાબ :

44. ભૂતપૂર્વ સૈનિકોની કલ્યાણ યોજનાનો લાભ વિધવાઓ/ESMને કેટલા સમય સુધી મળશે?
જવાબ :

45. ભારત સરકાર દ્વારા ‘સ્વચ્છ ભારત મિશન’ કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યું છે ?
જવાબ :

46. કોવિડ-19 રસીકરણ અભિયાન માટે ભારત સરકાર દ્વારા કઈ વેબસાઈટ શરું કરવામાં આવી હતી ?
જવાબ :

47. JSY (જનની સુરક્ષા યોજના)’નો હેતુ શું છે ?
જવાબ :

48. LaQshya યોજનાનો ઉદ્દેશ શો છે ?
જવાબ :

49. એનિમિયા મુક્ત ભારત કાર્યક્રમ ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો ?
જવાબ :

50. કેન્દ્ર સરકારની કઈ યોજના કુટુંબદીઠ 5 લાખ સુધીનું આરોગ્ય વીમા કવચ પૂરું પાડે છે ?
જવાબ :

51. ધન્વન્તરી હોસ્પિટલનો ઉદ્દેશ શો છે ?
જવાબ :

52. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ‘મિશન ઇન્દ્રધનુષ’નો ઉદ્દેશ શો છે ?
જવાબ :

53. ક્લસ્ટર ડેવલપમેન્ટ સ્કીમના લાભાર્થી કોણ છે ?
જવાબ :

54. મુક્ત વેપારનીતિમાં કઈ બાબત મહત્ત્વની હોય છે?
જવાબ :

55. SEZનું પૂરું નામ શું છે?
જવાબ :

56. નીચેનામાંથી કયો માઇક્રો ફાઇનાન્સ પ્રોગ્રામ છે?
જવાબ :

57. કયા કેન્દ્રીય મંત્રાલયે કૃત્રિમ બુદ્ધિ (એઆઈ) આધારિત ‘અસિમ’ પોર્ટલ શરૂ કર્યું છે?
જવાબ :

58. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ગો- ગ્રીન યોજનામાં કઈ વસ્તુની ખરીદી માટે સબસિડી આપવામાં આવે છે ?
જવાબ :

59. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ગો-ગ્રીન યોજના અંતર્ગત દ્વિ-ચક્રી (બેટરી ઓપરેટેડ) વાહન ખરીદવા કેટલી સબસિડી આપવામાં આવે છે ?
જવાબ :

60. ગુજરાતમાં મોબાઈલ મેડીકલ વાન યોજના અંતર્ગત હાલમાં કેટલી મેડીકલ વાન કાર્યરત છે ?
જવાબ :

61. ખેડૂતો દ્વારા કરવામાં આવેલ ઉત્પાદનનો ભાવ, તેની ખાતરી અને ખેતી અંતર્ગતની સેવાઓ બાબતના બિલનો કઈ સાલમાં કરાર કરવામાં આવ્યો ?
જવાબ :

62. પીએમ જીવન જ્યોતિ વીમા યોજનામાં નામ નોંધાવવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ ?
જવાબ :

63. પંચાયતરાજ સાથે સંકળાયેલી સંસ્થાઓની ગવર્નન્સ ક્ષમતાઓને વધારવા માટે નીચેનામાંથી કઈ નવી પુનઃરચિત યોજના શરૂ કરવામાં આવી હતી ?
જવાબ :

64. જલ જીવન મિશન ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું ?
જવાબ :

65. ગુજરાતમાં કઈ યોજના અંતર્ગત પાણીનો બચાવ થાય છે ?
જવાબ :

66. અટલ ભુજલ યોજના’ કોણે શરૂ કરી?
જવાબ :

67. સરદાર સરોવર બંધની મહત્તમ ઊંચાઈ ભારતના વડાપ્રધાન દ્વારા કયા વર્ષમાં નક્કી કરવામાં આવી હતી ?
જવાબ :

68. ગુજરાતના આદિવાસી પૂર્વ પટ્ટાની સિંચાઈ પ્રવૃત્તિઓને વિકસાવવા માટે સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ?
જવાબ :

69. ગરીબોને ઝૂંપડપટ્ટીની જગ્યાએ સારું રહેણાંક મળી રહે તે માટે સરકારશ્રીની નીચેનામાંથી કઇ યોજના અમલમાં છે ?
જવાબ :

70. ઇડબલ્યુએસ (EWS) યોજનાની વાર્ષિક કૌટુંબિક આવક મર્યાદા કેટલી છે ?
જવાબ :

71. મિશન અમૃત સરોવરનો મુખ્ય હેતુ શો છે?
જવાબ :

72. ગામમાં શાંતિ અને સામાજિક સમરસતા જળવાય તે માટે કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે?
જવાબ :

73. રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં વસતા ઘરવિહોણા લાભાર્થીઓને તથા કાચા અને જર્જરિત મકાનમાં રહેતા પરિવારોને પાયાની સુવિધાઓ સાથેના પાકા આવાસ કઈ યોજના હેઠળ પૂરા પાડવામાં આવે છે?
જવાબ :

74. લાભાર્થીને મકાન બાંધવા માટે ગુજરાત રાજ્ય સરકાર તરફથી ૧૦૦ ચો.મી.નો પ્લોટ વિના મૂલ્યે કઈ યોજના હેઠળ આપવામાં આવે છે?
જવાબ :

75. લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો લાવીને મૂળભૂત નાગરિક સુવિધાઓ કઈ યોજના હેઠળ પૂરી પાડવામાં આવે છે?
જવાબ :

76. ગરીબ કા કલ્યાણ દેશ કા કલ્યાણ સૂત્ર કઈ યોજનામાં આવે છે?
જવાબ :

77. છેવાડાના વિસ્તારોમાં રસ્તાના જોડાણને ઉત્તેજન કઈ યોજના આપે છે?
જવાબ :

78. ગ્રામીણ વિસ્તારમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ કઈ યોજના અંતર્ગત કરવામાં આવેલ છે?
જવાબ :

79. ભારતમાલા પ્રોજેક્ટ દ્વારા દેશના કેટલા જિલ્લાઓ રાષ્ટ્રીય ધોરીમાર્ગ દ્વારા જોડાયેલા છે?
જવાબ :

80. ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર (IFSC) ક્યાં આવેલું છે ?
જવાબ :

81. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાનું આયોજન કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું?
જવાબ :

82. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાનો મુખ્ય હેતુ શો છે ?
જવાબ :

83. સુગમ્યા એપ્લિકેશન શા માટે શરૂ કરવામાં આવી છે?
જવાબ :

84. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લાભાર્થીને પશુપાલન યોજના અંતર્ગત કેટલા રૂપિયાની સહાય કરવામાં આવે છે?
જવાબ :

85. આદિજાતિના ખેડૂતને આધુનિક ખેતી વ્યવસ્થા દ્વારા રોજગારીની તકો વિકસાવવા માટે સરકારશ્રીની કઈ યોજના કાર્યરત છે?
જવાબ :

86. ગુજરાત પોલિસ દ્વારા મહિલાઓ માટે અભયમ હેલ્પલાઇન નંબર ક્યો છે?
જવાબ :

87. ગુજરાત સરકાર દ્વારા અનામત તથા બિનઅનામત જાતિના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે કેટલી લોન આપવામાં આવે છે?
જવાબ :

88. ગુજરાત કયા ઉત્પાદનોમાં મોખરે છે ?
જવાબ :

89. MSP યોજનાનુ પૂરું નામ શું છે ?
જવાબ :

90. ગુજરાતમાં બોલાતી ભાષાને ‘ગુજરાતી’ તરીકે સૌપ્રથમ કોણે ઓળખાવી ?
જવાબ :

91. ભારતમાં વન મહોત્સવની શરૂઆત કોણે કરી ?
જવાબ :

92. ભારતમાં પ્રથમ વન સંશોધન સંસ્થા ક્યાં સ્થાપવામાં આવી હતી ?
જવાબ :

93. ગુજરાત ટુરિઝમે ગુજરાતમાં પ્રવાસન વધારવા માટે કયું જાહેરાત અભિયાન શરૂ કર્યું હતું?
જવાબ :

94. કુછ દિન તો ગુઝારીયે ગુજરાત મેં’ ની જાહેરાત ઝુંબેશમાં ગુજરાત ટુરીઝમના બ્રાન્ડ એમ્બેસેડર કોણ હતા?
જવાબ :

95. વ્હાલી દીકરી યોજના હેઠળ મદદની રકમ કેટલી છે?
જવાબ :

96. સૌપ્રથમ ભારતરત્ન મેળવનાર કોણ હતા?
જવાબ :

97. સૌપ્રથમ ભારતીય ટેસ્ટ ક્રિકેટના કેપ્ટન કોણ હતા?
જવાબ :

98. કૌશલ્ય વર્ધન કેન્દ્રનો મુખ્ય હેતુ શું છે?
જવાબ :

99. ગુજરાત રાજ્યનાં નાગરિકોને ખેલકૂદનાં મહત્વ અંગે જાગૃત કરવા માટે સરકારશ્રી દ્વારા શેનું આયોજન કરવામાં આવે છે?
જવાબ :

100. ખેલ મહાકુંભ ની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી હતી?
જવાબ :

101. ગુજરાત કયા ઉત્પાદનોમાં મોખરે છે ?
જવાબ :

102. ખેતીના સંદર્ભમાં PMKSYનું પૂરું નામ શું છે ?
જવાબ :

103. ભારતની અર્થવ્યવસ્થાને સુદૃઢ બનાવવામાં કયા ક્ષેત્રનું યોગદાન મહત્ત્વનું છે ?
જવાબ :

104. ગુજરાતનો દરિયાકિનારો ક્યાંથી ક્યાં સુધી વિસ્તરેલો છે ?
જવાબ :

105. ભારત સરકાર દ્વારા 2016માં પાકના વીમા માટે કઈ યોજના દાખલ કરવામાં આવી છે ?
જવાબ :

106. ગુજરાતમાં થતો મુખ્ય ઔષધીય પાક કયો છે ?
જવાબ :

107. RUSA કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યું છે ?
જવાબ :

108. વર્ષ 2022 મુજબ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના વર્તમાન અધ્યક્ષ કોણ છે ?
જવાબ :

109. તાજેતરમાં ગુજરાત સરકારે નીચેનામાંથી કયા શહેરોમાં સ્ટેટ ઑફ આર્ટ પ્રાદેશિક વિજ્ઞાનકેન્દ્રની સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે ?
જવાબ :

110. ભારતમાં ક્યારે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે ?
જવાબ :

111. ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્ટાર્ટ-અપ ઇન્ડિયા યોજના ક્યારે શરૂ કરવામાં આવી છે ?
જવાબ :

112. 20 લાખ કરોડના કોવિડ -19 આર્થિક પેકેજના ભાગરૂપે 17 મે, 2020ના રોજ નવી પીએમ ઇ-વિદ્યા યોજનાની જાહેરાત કોણે કરી હતી ?
જવાબ :

113. MYSY યોજનામાં અરજી કરવા માટે કયા પોર્ટલનો ઉપયોગ કરવામાં આવે છે ?
જવાબ :

114. સેટેલાઈટના માધ્યમથી શિક્ષણ આપવાની પહેલનું નામ શું છે ?
જવાબ :

115. ફોરેન્સિક સાયન્સ માટે ખાસ કઈ યુનિવર્સિટી છે ?
જવાબ :

116. DDUGJYનું પૂરું નામ શું છે ?
જવાબ :

117. ગુજરાત રાજ્યના હાલના ઊર્જા મંત્રી કોણ છે ?
જવાબ :

118. GEBનું પૂરું નામ શું છે ?
જવાબ :

119. ગુજરાત સરકારનો ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ ક્યાં આવેલ છે ?
જવાબ :

120. નવી સોલાર પોલિસી ગુજરાતમાં કયા વર્ષમાં લાગુ કરવામાં આવી ?
જવાબ :

121. વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન કઈ નદીની નજીક આવેલું છે ?
જવાબ :

122. સૂર્યશક્તિ કિસાન યોજનાનો મોટો ફાયદો શું છે ?
જવાબ :

123. વર્ષ – 2020માં ગુજરાત રાજ્યના નાણામંત્રી કોણ હતા ?
જવાબ :

Contact Us Gujarat Gyan Guru Quiz (g3q)
 If any query please contact us on helpline No.: 99789 01597

About the Quiz
The GUJARAT GYAN GURU QUIZ (G3Q) is a unique activity that combines education, fun with knowledge and competition. While it is competitive in nature, it also adds significant educational value to each student's education.

The quiz is more inclusive, as students from all across state can participate irrespective of location, board, medium of education or gender. The vision of GUJARAT GYAN GURU QUIZ (G3Q) is to provide an intensified impetus towards enthusiasm in students. It will improve and promote participation, knowledge and awareness in students of the State.

FAQs of Gujarat Gyan guru quiz 2022
Gujarat Gyan Guru Quiz માં અરજી કરવા માટેની ઓફીસર વેબસાઈટ કઈ છે?
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં અરજી કરવા માટે આ www.g3q.co.in વેબસાઇટનો ઉપયોગ કરી શકો છો.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં મળવાપાત્ર છે નામ શું છે?
આ ક્વીઝ દ્વારા ગુજરાતના નાગરિકો છે પણ આ રીતે તેમને ગુજરાત સરકાર દ્વારા રકમ આપવામાં આવશે.

Gujarat Gyan Guru Quiz કોના દ્વારા શરૂ કરવામાં આવેલી છે આ કઈ છે ?
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શરૂ કરવામાં આવેલી છે..